લેખક : જય ગજ્જર

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 125 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 328

વિગત : ગુજરાતીમાં પ્રસિદ્ધિના શિખરો સર કર્યા પછી અંગ્રેજી ભાષામાં પણ રૂપાંતરિત થયેલ એક સુપ્રસિદ્ધ નવલકથા.